આગાહી બધા સાંભળે છે ,પરંતુ કોઈ નહીં જાણતું હોય અંબાલાલ પટેલની પર્સનલ લાઈફ વિષે, જાણૉ…

rfghy

હાલના સમયના અંદર આપણે વરસાદની આગાહી કરનાર અંબાલાલ પટેલની પર્સનલ લાઈફ વિષે વાત કરવાના છીએ જે ગણા ઓછા લોકો જાણે છે અમદાવાદના વિરામગામના રૂદાતલ ગામમાં કે જે હાલમાં દેત્રોજ નામથી ઓળખાય છે એ ગામમાં પહેલી સપ્ટેમ્બર 1947ના રોજ અંબાલાલ પટેલનો જન્મ થાય છે. ત્યારે ક્યાં કોઈને ખબર હતી કે આ છોકરો મોટો થઈને આખા ગુજરાતના … Read more

પંજાબના મશહૂર સિંગરનું બાઇક અકસ્માતમાં નિધન ! અકસ્માત બાદ 11 દિવસથી હોસ્પિટલમાં હતા અને આજે થયું નિધન….

rfghy

પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીર જાવંદાનું નિધન થયું છે. 7 સપ્ટેમ્બરના રોજ થયેલા ગંભીર માર્ગ અકસ્માત બાદ તેની હાલત ગંભીર હતી અને તેને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 11 દિવસ સુધી જીવન માટે સંઘર્ષ કર્યા બાદ આજે સિંગરે અંતિમ શ્વાસ લીધા. છેલ્લા 10 દિવસમાં તેની તબિયતમાં કોઈ સુધારો ન થવાના અહેવાલ હતા. માત્ર 35 … Read more