સુશાંત સિહ રાજપૂતનઆ મૌત પર બહેન સ્વેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો ! કહ્યું મારા ભાઈને 2 જણાએ માર્યો….
દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ જણાવ્યુ કે તેણે સુશાંતની આ**ત્મહ**ત્યા અંગે પ્રશ્નો ઉઠાવ્યા પણ લોકોએ તેને ખરાબ બનાવી દીધી. શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં તેણે કહ્યુ- “આ આ**ત્મહ**ત્યા કેવી રીતે હોઈ શકે? પંખા અને પલંગ વચ્ચેનું અંતર એટલું નહોતું કે કોઈ વ્યક્તિ પગ લટકાવી શકે… જો તમે આ**ત્મહ**ત્યા કરવા જઈ રહ્યા હોત, … Read more