સુરતમાં 14 વર્ષની સગીરાએ માત્ર આટલી નાની વાતને લઈને ટૂંકાવ્યું જીવન ! જાણો આખો બનાવ….
જીવનની મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે લોકો આપઘાત કરવાનું પગલું ભરી લે છે, ખરેખર આત્મહત્યા કરવી એ પાપ છે. જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ હોવા છતાં એ દુઃખને સ્વીકારીને તેનો સામનો કરશો તો દુઃખ પણ જતું રહેશે. આપણે જાણીએ છે કે ગુજરાતમાં અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં એક કિશોરી એ આત્મહત્યા … Read more