બાંગ્લાદેશમાં વધુ એક ભારતીય વેપારીની હત્યા ! કારણ જાણી ચોંકી જશો…

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પરના અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા માત્ર 18 દિવસમાં 6 હિન્દુઓની કરપીણ હત્યા કરવામાં આવી છે, જેમાં લેટેસ્ટ ભોગ નારસિંગડી જિલ્લાના શાંત પ્રકૃતિના વેપારી મણિ ચક્રવર્તી બન્યા છે. તેમની દુકાનમાં ઘૂસીને અજાણ્યા હુમલાખોરોએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે. થોડા દિવસ પહેલા જ એક હિન્દુ ઉદ્યોગપતિને જીવતા સળગાવવાની ઘટના બાદ … Read more

Exit mobile version