પોતાના પતિને મૌતના મુખેથી બચાવ્યા ! ભગવાન સૌ કોઈને આવી પત્ની આપે, આખી વાત જાણી તમે પણ વખાણ કરશો…
સત્યવાન અને સાવિત્રીની કથા તો તમને યાદ હશે. આજે અમે આપને કળયુગની સાવિત્રી વિશે જણાવીશું કે જેણે પોતાના પતિને મોતના મુખેથી બચાવીને જીવનદાન આપ્યું. કહેવાય છે ને વિધાતાના લેખ કોઇ બદલી શકતું નથી પરંતુ ક્યારેક વિશ્વાસ અને પ્રેમ થકી વિધાતાએ પણ પોતાના લેખ બદલવા પડે છે. હાલમાં જ એક અનોખો કિસ્સો સામેં આવ્યો છે. આ … Read more