પંજાબના મશહૂર સિંગરનું બાઇક અકસ્માતમાં નિધન ! અકસ્માત બાદ 11 દિવસથી હોસ્પિટલમાં હતા અને આજે થયું નિધન….

rfghy

પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીર જાવંદાનું નિધન થયું છે. 7 સપ્ટેમ્બરના રોજ થયેલા ગંભીર માર્ગ અકસ્માત બાદ તેની હાલત ગંભીર હતી અને તેને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 11 દિવસ સુધી જીવન માટે સંઘર્ષ કર્યા બાદ આજે સિંગરે અંતિમ શ્વાસ લીધા. છેલ્લા 10 દિવસમાં તેની તબિયતમાં કોઈ સુધારો ન થવાના અહેવાલ હતા. માત્ર 35 … Read more