નવા વર્ષ બાદ અંબાલાલ પટેલની મોટી આગાહી ! જાણો આવનાર સમયમાં કેવું સંકર અને વાતાવરણ રહેશે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં દિવાળીનો માહોલ વચ્ચે અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે. ચોમાસુ એ વિદાય લઈ લીધી છે, ત્યારે હવે સૌ કોઈ શિયાળાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ શિયાળાની શરૂઆત અને ગરમીને કારણે બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. આ જ કારણે મોટાભાગના લોકો શરદી અને કફની બીમારી જોવા … Read more
