દ્વારકામાં આર્થિક નુકસાન થતાં ખેડૂતો વિડીયો બનાવી ટૂંકાવ્યું જીવન ! દીકરીઓ પણ રડતી રહી ગઈ, જાણો શું છે આખો મામલો…

fvgb

આપણે સૌ કોઈ જાણીએ છે કે, દ્વારકાના ભાડથર ગામના ખેડૂત ભાયાભાઈ ચાવડાએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું. આ બનાવમાં જાણવા મળ્યું કે, સાત લોકોએ આર્થિક નુકસાન પહોંચાડ્યું હોય 2.5 કરોડ થી વધુ રૂપિયા ની છેતરપિંડી કરી હતી. આ બનાવના પગેલે તેમની પાંચ દીકરીઓએ પણ સામુહિક આપઘાતની વાત કરેલ. આ અંગે જાણીએ તો વીટીવીના અહેવાલ પ્રમાણે … Read more

સુરતમાં બેન્ક કર્મીએ ઝેર પીને ટૂંકાવ્યું જીવન ! સ્યુસાઇડ નોટમાં લખ્યું એવું કે વાંચીને સૌ કોઈ હેરાન, જાણો શું છે આખો મામલો…

fvgb

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક બેન્ક કર્મીએ આપઘાત … Read more