સુરતમાં બેન્ક કર્મીએ ઝેર પીને ટૂંકાવ્યું જીવન ! સ્યુસાઇડ નોટમાં લખ્યું એવું કે વાંચીને સૌ કોઈ હેરાન, જાણો શું છે આખો મામલો…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક બેન્ક કર્મીએ આપઘાત … Read more