એક સમયે લારી પર ચા વેચતો હતો ડોલીચાઈ વાલા ! આજે બની ગયો છે કરોડોનો માલિક, જાણો કહાની…

‘ડોલી ચાયવાલા’ – નાગપુરના રસ્તા પર નાની એવી ચાની ટપરી ચલાવતા સુનિલ પાટીલે સાબિત કરી દીધું છે કે મહેનત અને અનોખી સ્ટાઈલથી દુનિયા જીતી શકાય છે. તાજેતરમાં ડોલીએ એક પ્રાઈવેટ જેટમાં સફર કરી હતી, જ્યાં તેણે હિમાલયની પહાડીઓ અને માઉન્ટ એવરેસ્ટના અદભૂત દ્રશ્યો નિહાળ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ ‘રોયલ એન્ટ્રી’ વિડિયોને અત્યાર … Read more

માત્ર આટલા રૂપિયામાં શરૂ થઈ હતી બિકાજી નમકીન ! આજે છે કરોડોની કંપની, જાણો કહાની…..

બિકાજી એક જાણીતી ભારતીય નાસ્તા અને મીઠાઈની બ્રાન્ડ છે, જે વિવિધ નમકીન, ભુજીયા અને અન્ય પરંપરાગત ભારતીય નાસ્તાના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે છે. અહીં બિકાજી નમકીન કંપની વિશે કેટલીક સામાન્ય વિગતો છે: સ્થાપના વર્ષ: બિકાજીની સ્થાપના 1987માં રાજસ્થાનના બિકાનેરમાં કરવામાં આવી હતી. ઉત્પાદનો: બિકાજી તેના પરંપરાગત ભારતીય નાસ્તાની વિશાળ શ્રેણી માટે પ્રખ્યાત છે, જેમાં ભુજિયા, નમકીન, … Read more

ગોંડલમાં મૃત્યુ પામેલા સત્યપાલસિંહના અંતિમ યાત્રાના દ્રશ્યો જોઈ હૈયું કંપી ઉઠશે, જાણો કહાની…

રાજકોટના અગ્નિકાંડમાં 26થી વધુ લોકોના મોત થયા છે, આ મૃતકોની સંખ્યામાં મોટાભાગના બાળકો છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ડીએનએ ટેસ્ટ આવ્યા બાદ મૃત દેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે, ત્યારે 19 વર્ષીય ગોંડલના સત્યપાલસિંહ જાડેજાના DNA સેમ્પલ મેચ થતા તેમના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવેલ. સત્યપાલસિંહનો મૃતદેહ પરિવારજનોને મળતા જ પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો … Read more

Exit mobile version