ઘરેથી પાણીપુરી ખાવાનું કહીને નીકળેલી મહિલાનો મળી આવ્યો મૃતદેહ ! ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે તેવી ઘટના…

fvgbh

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં મહિલાની હત્યા કોઇ બીજાએ નહિ પરંતુ તેના જ પતિએ કરી નાખી. એ પતિ કે જે પોતાની પત્નિ ગુમ થઇ હોવાની વાતો કરતો હતો. તેની લાશ મળી ત્યારે મગરના આસું સારતો હતો. જો કે એક લોહીના ટીપાંએ આ હત્યારા પતિનો ભેદ ઉકેલી નાખ્યો છે … Read more