ગોધરામાં મકાનમાં લાગી આગ ! આગ એટલી જોરદાર હતી કે 4 લોકોના નિધન અને…
ગોધરાના બામરોલી રોડ પર આવેલ ગંગોત્રીનગર વિસ્તારમાં આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને કંપાવી દેનારી ઘટના બની, જ્યાં ‘શરણાઈ’ના સૂર રેલાય એ પહેલાં જ એક હસતા-ખેલતા પરિવારના ચાર સભ્યનાં કરુણ મોત નીપજ્યાં. મૃતકોમાં પતિ-પત્ની તથા તેમના બે પુત્રોનો સમાવેશ થાય છે. શહેરમાં જાણીતા ‘વર્ધમાન જ્વેલર્સ’ના વ્યવસાય સાથે સંકળાયેલ કમલભાઈ દોશીનો પરિવાર આજે ભારે ઉત્સાહમાં … Read more