અમરેલીના આર્મી જવાના મેહુલ ભૂવા દેશની રક્ષા કરતાં થયા શાહિદ ! પરિવાર ને દુખમાં જોઈ સુરતના આ ભાઈ 21 લાખ રકડા લઈ…
અમરેલીના લાઠીના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના વીર જવાન મેહુલ ભુવા (ભરવાડ) 18 સપ્ટેમ્બરે કાશ્મીર ખાતે ‘ઓપરેશન મહાદેવ’ દરમિયાન દેશની રક્ષા કરતાં શહીદ થયા. આ વીર પુત્રને 20 સપ્ટેમ્બરે ગૌરવપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી.શહીદ મેહુલભાઈના અંતિમ સંસ્કારના દૃશ્યો જોઈને અને ખાસ શહીદની પત્ની તેમજ સંતાનને આક્રંદ કરતા જોઈ સુરતના જાણીતા બિલ્ડર અને … Read more
