અંધશ્રદ્ધા ! રાજકોટમાં યુવતીને છાતીમાં દુખાવો થતા માતા-પિતા હોસ્પિટલને બદલે ભુવા પાસે લઈ ગયા અને પછી જે થયું..
ગુજરાત મા અંધશ્રદ્ધા એ માઝા મુકી હોય એવુ લાગી રહ્યુ છે છેલ્લા થોડા મહીનાઓ મા અંધશ્રદ્ધા ના ઘણા બનાવો સામે આવી રહ્યા છે હજી એક અઠવાડિયા પહેલા જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમા એક ભુવા એ દુખ દુર કરવા માટે એક કરોડ ની ડીલ કરી હતી જ્યારે ફરી એક ઘટના સામે આવી છે જેમા … Read more
