અકસ્માત કે પછી હત્યા ! બંદૂકમાંથી ગોળી છૂટતા થયું ન થવાનું….
અમદાવાદના NRI ટાવરમાં મધરાતે હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલ અને તેમની પત્ની રાજેશ્વરીબાના શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગવાથી મોત થયા છે. માત્ર બે મહિના પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલું આ કપલ રાત્રે ઘરે પરત ફર્યું ત્યારે લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી છૂટતા પત્નીનું મોત થયું … Read more