ગીરમાંથી સામે આવ્યા ચોંકાવનારા સમાચાર ! વનવિભાગમાં રહેતા યુવકનું કરૂણ મૌત…
માનવભક્ષી સિંહણને પકડવા ગયેલા વનકર્મી સાથે કાળજું કંપાવનારી ઘટના બની, સિંહણને બેભાન કરવા માટે છોડવામાં આવેલી ટ્રાન્ક્વિલાઈઝર ગનનું ઇન્જેક્શન ભૂલથી વનકર્મી અશરફભાઈને વાગી ગયું હતું. તેમને તાત્કાલિક જૂનાગઢ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું દુખદ અવસાન થયું છે. આ અગાઉ આ જ સિંહણે એક માસૂમ બાળકને ૨૦૦ મીટર સુધી ઢસડીને ફાડી … Read more