સોના અને ચાંદીને લઈને મુકેશ અંબાણીએ કહી મોટી વાત ! જાણીને નવાઈ લાગશે…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનૃ મુકેશ અંબાણી માને છે કે ભારત જેવા ઝડપથી વિકસતા દેશમાં ફક્ત સોના અને ચાંદીમાં રોકાણ કરવું એ સંપત્તિ બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ નથી. JioBlackRock કાર્યક્રમમાં બોલતા, અંબાણીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ભારતે આશરે $60 બિલિયન સોનું અને $10-15 બિલિયન ચાંદીની આયાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે આમાંથી મોટાભાગનું નાણું એવી ચીજવસ્તુઓમાં … Read more
