અમદાવાદ મા માટલા વેંચતા વૃધ્ધ દંપતિની ઈમાનદારી ને સલામ ! 8 લાખ રુપીઆ ભરેલ થેલી મળતા મુળ માલીક ને પરત કર્યા..પરંતુ બદલા મા…
હાલ ના સમય મા કોઈ પાસે ઈમાનદારી ની આશા રાખવી એ મુરખામી જ કેહવાય…સામાન્ય રીતે રસ્તા પર પડેલ 10 રુપીઆ ની નોટ પણ લોકો આજુબાજુ જોઈ ને ખીચામા નાખી દેતા હોય છે. આમ છતા આજે પણ ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે જે જાણીને આપણને લાગે છે કે નહી ઈમાનદાર અને દયા ભાવના હજી … Read more