અમદાવાદની યુવતી ઘરે થી ભાગી પ્રેમીના ઘરે પહોંચી ગઈ પરંતુ ત્યા એવો આંચકો લાગ્યો કે પાછુ માતા પિતાના ઘરે આવું…

હાલ ના સમય મા અનેક એવા પ્રેમ સંબંધ અને લફરા ના કિસ્સાઓ સામે આવે છે કે જાણીને આપણે હેરાન રહી જતા હોઈ એ છીએ એમા પણ હાલ ના સમય મા નાની વય ના પ્રેમી ઓ થોડી જ વાર મા મોટી ભુલ કરી બેસે છે અને પછાવાનો વારો આવે છે જ્યારે હાલ જ એવો કિસ્સો સામે … Read more

છૂટક મજૂરી કરતા પિતાની દીકરી મેળવી અનોખી સિદ્ધિ! જીવનમાં અનેક દુઃખ વેઠીને આજે આટલું મોટું પદ મેળવ્યું…

હાલમાં જ જામનગરની દીકરી એવી સીધી પ્રાપ્ત કરી કે, દરેક યુવાનો માટે પ્રેરણાદાયી છે. આપણે જાણીએ છે કે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ સફળતા મેળવી શકાય છે. વાતત જાણે એમ છે કે, પાર્વતીના પિતા દેવરામ મોકરિયા શાકભાજીની લારી ચલાવતા હતા. અનેક અડચણો, આર્થિક સંકડાશ વચ્ચે પુત્રી પાર્વતીની ફીના પૈસા ભેગા કર્યા. પાર્વતી પણ તપસ્યા … Read more

વિદેશ જવાની ઘેલછામાં પરિવાર અમદાવાદ નો પરીવાર બરોબર નો ફસાયો ! કેનેડા જવા કુલ 23 લાખ રુપીયા…

આપણે જાણીએ છે કે, હાલમાં દરેક ગુજરાતીઓને વિદેશ જવાની સૌથી વધારે ઘેલછા છે. હાલમાં જ વિદેશ જવાની ઘેલછામાં પરિવાર અમદાવાદ નો પરીવાર બરોબર નો ફસાયો.અમદાવાદના એક પરિવારે સોશિયલ મીડિયા પર જોયેલી જાહેરાતને આધારે એજન્ટનો સંપર્ક કરી કેનેડા જવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ ભૂલ જ તેમને ભારે પડી કારણ કે ક્યારેય આવી જાહેરાત કે એજન્ટોની … Read more

પાવાગઢમાં ફરવા ગયેલા બે શિક્ષકોની મુસાફરી બની કાળ ! આખી ઘટના જાણી ચોંકી જશો…

રવિવારની રજામાં પાવાગઢ ફરવા ગયેલા વડોદરાની ખાનગી સ્કૂલના બે યુવાન શિક્ષકોના ખંડીવાલા નર્મદા કેનાલમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. પ્રાથમિક અહેવાલ મુજબ, કેનાલ કિનારે હાથ-પગ ધોતી વખતે એકનો પગ લપસતા તે પાણીમાં પડ્યો હતો અને તેને બચાવવા જતા તેનો મિત્ર પણ ડૂબી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની શોધખોળ છતા હાજી સુધી બંનેમાંથી કોઈ … Read more

બાંગ્લાદેશમાં વધુ એક ભારતીય વેપારીની હત્યા ! કારણ જાણી ચોંકી જશો…

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પરના અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા માત્ર 18 દિવસમાં 6 હિન્દુઓની કરપીણ હત્યા કરવામાં આવી છે, જેમાં લેટેસ્ટ ભોગ નારસિંગડી જિલ્લાના શાંત પ્રકૃતિના વેપારી મણિ ચક્રવર્તી બન્યા છે. તેમની દુકાનમાં ઘૂસીને અજાણ્યા હુમલાખોરોએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે. થોડા દિવસ પહેલા જ એક હિન્દુ ઉદ્યોગપતિને જીવતા સળગાવવાની ઘટના બાદ … Read more

વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! નડિયાદ મા 8 વર્ષના બાળકનો બાળક એવી વસ્તુ ગળી ગયો હતો કે માંડ માંડ જીવ બચ્યો…જાણો શુ

આ કિસ્સો દરેક વાલીઓ માટે ચેતવણી સમાન છે. આપણે જાણીએ છે કે, અવારનવાર બાળકો વસ્તુઓ રમત-રમતમાં મોંઢામાં નાંખી દેતા હોય છે. આ વસ્તુઓ ક્યારેક બાળકનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે. હાલમાં જ એક આવી ઘટના નડિયાદમાં બની છે. 8 વર્ષનાં બાળકે બાળક ધારદાર વસ્તુ ગળી જતા તેને તાત્કાલિક જ આંખ, નાક ગળાના સ્પેશ્યાલિસ્ટ ઈ.એન.ટી … Read more

રખડતા ઢોરની અડફેટથી મૃત્યુ પામેલા પટેલ યુવકના પરિવારને AMCએ આટલા લાખનું વળતર ચુકવ્યું ! જાણો શુ ઘટના બની હતી…

વર્તમાન સમયમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે રખડતા ઢોરોએ જાણે રાજ્યમાં ત્રાસ મચાવ્યો હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે, કારણ કે રોજબરોજના અનેક એવા કિસ્સાઓ બની રહ્યા છે જેમાં કોઈ રખડતો ઢોર અથવા તો આખાલોએ લોકોને અડફેટે લેતા હોય છે જેમાં અમુક વખત કોઈ વ્યક્તિ મૌતને ભેટી જતો હોય છે તો અમુક વખત … Read more

આખું ગુજરાત શર્મશાર થાઈ તેવી ઘટના ! દાદાએ જ 4 વર્ષ પૌત્રી સાથે હેવાનિયત કરી અને પછી હત્યા…

ગુજરાતમાં એક શરમજનક ઘટના બની છે. તમને જણાવી કે, કઈ રીતે એક દાદા એ પોતાની જ પૌત્રી સાથે દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ ક્રુરતાપૂર્વક હત્યા કરી નાખી. આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, હાલોલ પોલીસ મથકની હદમાં ગુમ થયેલી 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી ગળે ટૂંપો … Read more

રાજકોટ ની દુખદ ઘટના ! રખડતા પશુ એ વેપારી ને મોત ને ઘાટ ઉતાર્યો…જુઓ સમગ્ર ઘટના

હજી કાલે જ અમદાવાદ માંથી એક ઘટના સામે આવી હતી જ્યાં એક પટેલ યુવકને રખડતા ઢોરે શિકાર બનાવ્યો હતો, આ ઘટના થયા બાદ AMC એ કડક પગલા લીધા હતા અને આ ઢોરના માલિક વિરુધ ફરિયાદ નોંધી હતી. હવે પાછી આવી જ એક ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે જ્યાં એક રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લઈને … Read more

ચમત્કાર કે ડોક્ટર ની મહેનત ! 630 ગ્રામ વજન વાળા જન્મેલા શિશું નો જીવ આવી રીતે બચી ગયો…

આ જગતમાં ડોકટર એ ભગવાનનું સ્વરૂપ સમાન છે. આપણે જાણીએ છે કે, અનેક એવા તબીબી કિસ્સાઓ બને છે, જેને જાણીને આપણે પણ માનવામાં ન આવે કે આવું પણ બની શકે છે. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત શહેરમાં ડોક્ટરની મહા મહેનતથી 630 ગ્રામ વજન વાળા જન્મેલા … Read more