ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્માત મા ચાર લોકો ના કરુણ મોત થયા ! અકસ્માત એવી થયો કે..
ગુજરાતમાં અમસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, ભાવનગર જિલ્લામાંગમખ્વાર અકસ્માત થયો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભાવનગર-તળાજા હાઈવે પર શેત્રુંજી પુલ પાસે કાર અને આઈસર વચ્ચે ભયાનક અકસ્માતસર્જાયો છે. એકી સાથે 4 લોકો મુત્યુ પામ્યા છે. આ અકસ્માત કઈ રીતે બન્યો તે અંગે વિગતવાર માહિતી … Read more