નોકરી છોડી ઘરે આવ્યો દીકરો ! ઘરનો વર્તાવ જોઈ એવી હકીકત જણાવી કે તમે પણ ચોંકી જશો..

fvgbh

સોશિયલ મીડિયા પણ એક વીડિયો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરો કહે છે, “ત્રણ દિવસ પહેલા મેં મારી નોકરી છોડી દીધી અને ઘરે આવી ગયો. હું પહેલા પણ ઘરે આવતો હતો, અને જ્યારે હું ઘરે આવતો ત્યારે મારી માતા પૂછતી કે બે રોટલી વધારે લઇશ ?’ તે લાગણી અલગ હતી. કારણ કે દીકરો … Read more

જો ગુજરાતની દરેક શાળામાં આવો શિક્ષક મળી જાય તો બધાને મોજ પડી જાય ! ભણતર એ રીતે આપે છે કે જોઈને આશ્ચય પામશો..

fvgbh

ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિકતા મહિલા બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા દ્વારા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે આ વિડીયો એ દરેક શિક્ષકો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. ખરેખર જો દરેક શિક્ષકો આ રીતે શિક્ષણ આપતા શરૂ થઈ જાય તો દરેક બાળકમાં જ્ઞાનનું સિંચન જલ્દીથી અને સરળતાથી થઈ … Read more

જુનાગઢમાં સસરાએ કરી નાખી પુત્રવધૂની હત્યા ! કારણ જાણી આંખો ખૂલી જશે…

fvgbh

ગુજરાતમાં હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ જૂનાગઢના(Junagadh)ભેસાણ તાલુકાના ચણાક ગામનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યુ છે કે, સસરા એ પુત્રવધુ ની હત્યા કરી નાખી ! હત્યા કરવા પાછળનું કારણ જાણી ને આંખો ખુલ્લી રહી જશે. આ બનાવ અંગે વધુ વિગતવાર જાણીએ કે આખરે કયા … Read more

લ્યો બોલો માર્કેટમાં આવી ગયા ચીઝ ફાફડા ગાંઠિયા ! જુઓ રેસીપી કઈ રીતે બને છે…

fvgbh

આપણે ગુજરાતીઓ ખાવાના જબરા સુખી છીએ આ વાત જગત આખું જાણે છે અને ગુજરાતીમાં ખાવાની વાનગીઓમાં સૌથી પહેલા તો થેપલા,ખમણ અને જલેબી ફાફડા આવે છે, અને એમાં પણ મોહનથાળ (Mohan that) ની તો વાત શું કરવી? વસ્તુ એ ગુજરાતની ઓળખ છે અને આ ચારેય વસ્તુ કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે છે અને એકવાર તો એ … Read more

બનાસકાંઠામાં એક સાથે વખરાયો આખા ઘરનો મળો ! પતિ પત્ની સહિત સંતનનું પણ નિધન, ઘટના જ એવી બની કે આખું ગામ હિબકે ચડ્યું…

fvgbh

હાલમાં ચોમાસાની Monsoon ઋતુમાં અનેક પ્રકારના બનાવો બનતા હોય છે, ત્યારે ખાસ કરીને વીજ શોકના બનાવ વધુ સામે આવે છે. હાલમાં જ વીજ પોલ પાસે લઘુશંકા કરવા ગયેલ યુવાનને શોટ લાગતા મોતને ભેટ્યો હતો. હાલમાં  ફરી એક બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠા Banasatkatha જિલ્લાના વડગામ તાલુકાના નાવીસણા ગામે એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા. આઈ.એમ ગુજરાતના અહેવાલ પ્રમાણે … Read more

કમલા પસંદ અને રાજશ્રી પાન મસાલાના ઉધ્યોગપતિની વહુએ કરી આત્મહત્યા ! કારણ જાણી ચોંકી જશો….

fvgbh

દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં કમલા પાસંદ અને રાજશ્રી પાન મસાલા જૂથો સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ કમલ કિશોરના પરિવારમાં એક દુ:ખદ ઘટના બની છે. તેમની 40 વર્ષની પુત્રવધૂ દીપ્તિ ચૌરસિયાએ મંગળવારે સાંજે પોતાના ઘરમાં ફાંસી લગાવી લીધી. પરિવારના સભ્યોએ તેને દુપટ્ટાથી લટકતી જોઈ અને તરત જ પોલીસને જાણ કરી. અહેવાલો અનુસાર, દીપ્તિ ચૌરસિયા અને તેના પતિ હરપ્રીત … Read more

2 ગુજરાતી ભાઈઓએ અમેરિકામાં મચાવી ધમાલ ! પટેલ બ્રધર્સ દુકાનમાંથી કમાઈ છે એટલા રૂપિયા કે…

fvgbh

જ્યારે 2 ગુજરાતી ભાઈઓએ મળીને અમેરિકામાં મોટો બિઝનેસ ઉભો કર્યો, આ વાત સાંભળીને મગજમાં પહેલું નામ યાદ આવે એ હોય મફતભાઇ અને તુલસીભાઈ પટેલ. આપણા ગુજરાતી સ્વાદને દુનિયા સુધી પહોંચાડવો એ તેમનો હેતુ હતો. મફતભાઈ મૂળ મેહસાણાના વતની અને 6 ભાઈ બહેનોમાં મફતભાઈ સૌથી મોટા. પાટણની એક કોલેજમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરી અમેરિકા (MBA)ઉચ્ચ અભ્યાસ માટે … Read more

લગ્નના દિવસે જ થયો દુલ્હનનો ભયંકર અકસ્માત ! દુલ્હા પક્ષવાળાએ ICUમાં જય કર્યા લગ્ન અને….

fvgbh

વિવાહ ફિલ્મ જેવો એક કિસ્સો કેરળમાંથી સામે આવ્યો હતો. એક કપલના લગ્ન પહેલા એવી ઘટના બની કે, દુલ્હન સીધી હોસ્પિટલ પહોંચી ગઈ હતી. કેરળના યુવક અને યુવતીના લગ્ન પહેલા ભાવુક ક્ષણ બની છે. દુલ્હન અવની અને તેમના થનારા પતિ શેરોને હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જ લગ્ન કર્યા હતા. અવની અલપ્પુઝાની સ્કૂલ ટીચર છે. તે પોતાના લગ્નના … Read more

જીજા અને સાળીને થઈ ગયો પ્યાર ! બંને છુપાઈને મળતા હતા જ્યારે પતિને આ વાતનો ખબર પડી તો થયો મોટો કાંડ…

fvgbh

આજના સમયમાં ક્યારે કોને ક્યાં પ્રેમ થઈ જાય તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. સમાજમાં પ્રેમ પ્રકરણના એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે, જેને લઈને લોકો નવાઈ પામી જતા હોય છે. કંઈક આવો જ એક કિસ્સો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં એક બહેને પોતાનું ઘર તોડીને તેની નાની બહેનનું ઘર … Read more

ગુજરાતમાં આવેલી આ જગ્યા ચોમાસામાં આપે છે આબુ માઉન્ટ જેવો અનુભવ ! એક વાર જરૂરથી જાણો…

fvgbh

ગુજરાતમાં અનેક પવિત્ર મંદિરો આવેલા છે અને કુદરતી રમણીય સ્થાન પણ આવેલા છે, ત્યારે આજે આપણે એક એવા પર્વત વિશે જાણીશું જે માઉન્ટ આબુ સમાન સુંદર અને આધ્યાત્મિકતાની અનુભુતિ કરાવે છે. પાલીતાણા અતિ પ્રાચીન નગર છે. જૈન આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે પાલીતાણાના નામથી જગવિખ્યાત છે. પાલીતાણાનો ઉલ્લેખ ગોવિંદરાજ પ્રભુતવર્ષના ઈ.સ. ૮૧૮-૧૯ … Read more