દીકરો ગુમાવ્યા બાદ પણ પરિવારે માનવતા મહેકાવી! દીકરાનું મોત થતાં પરિવારે એવો નિર્ણય લીધો કે સૌ કોઈ વખાણ કરી રહ્યા છે…
અંગદાન એજ જીવનદાન સમાન છે. સુરત શહેરમાં અંગદાનના અનેક બનાવો બને છે ત્યારે હાલમાં જ એક આવી જ ઘટના ભરૂચમાં બની. આ ઘટના દુખદાયી પણ છે અને સરહાનીય પણ છે. આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ તો ભરૂચનો મીકેનીકલ એન્જીનીયર શૈશવ ઉ.વ 24 ખેતીવાડી કરતો હતો. ૧૩ માર્ચના રોજ રાત્રે પોતાની બુલેટ પર સુણેવ ગામથી … Read more
