અમદાવાદમાં જાવ તો આ વઘરેલા રોટલા ખાવાનું ભૂલતા નહીં ! ટેસ્ટ એવો કે આંગળીઓ છાતી જશો…

મિત્રો હાલ શિયાળો ચાલી રહ્યો છે એવામાં તમને ખબર જ હશે કે લોકો ગરમ ખોરાક ખાવા માટે તથા ગરમ પીણા પીયને પોતાના શરીરને ગરમ રાખતા હોય છે, એવામાં તમને ખબર જ હશે કે એક સમય હતો અને હજી કાઠિયાવાડના અનેક ઘરોમાં હજી એક એવી વાનગી બની રહી છે જેને વર્ષો થઇ ગયા પરંતુ હજી તે … Read more

આ ભારતીય યુવકને મિત્ર સાથે મજાક પડી ભારે ! ફ્લાઇટમાં બેસેલા યુવકને કહ્યું હું તને ઉડાવી દઇશ અને પછી…

મિત્રો મજાક મસ્તી કરવી એ કાંઈ ખરાબ વાત નથી પરંતુ તમને ખબર હોવી જોઈએ કે ક્યાં અને તમે કોઈની શું મસ્તી કરી રહયા છો. હાલ અમે એક એવો ચોંકાવનારો કિસ્સો લઈને આવ્યા છીએ જેના વિશે જાણ્યા બાદ તમે પણ મજાક કરતા પેહલા 100 વખત જરૂરથી વિચારશો. એક ભારતીય યુવક સાથે જ આવો બનાવ બન્યો હતો … Read more

હે ભગવાન ! લગ્નને ફક્ત 2 મહિનાની જ વાર હતી ત્યાં તો પાટીદાર યુવક અને યુવતી સાથે બની એવી ઘટના કે…

હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે, જેના કારણે પાટીદાર સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. ખરેખર ઘટના દરેક લોકો માટે ચેતવણી સમાન છે. દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે દ્વારકા હાઈવે પર ધુમ્મસના કારણે કાર પુલ નીચેથી નીચે ખાબકતા મોત યુવક યુવતીનું દુઃખદ નિધન થયું છે. સૌથી દુઃખદ વાત એ છે કે … Read more

નવસારીમાં બન્યો કરૂણદાયક કિસ્સો ! પૌત્રની ચિંતા પણ નહોતી ઠરી ને દાદીનું અવસાન, દાદીના આખરી શબ્દો હતા કે હું તારી સેવા….

“પ્રેમ” જયારે આ શબ્દ આપણા મગજમાં આવતો હોય છે તો સૌપ્રથમ આપણને યુવક-યુવતીના પ્રેમ વિશે જ વિચાર આવતો હોય છે પરંતુ ના મિત્રો પ્રેમની પરિભાષા ફક્ત એ નથી. પ્રેમ ભાઈ-બહેન, સંતાનો-માતાપિતા વચ્ચે પણ હોઈ શકે છે, મિત્રો મિત્રો વચ્ચે પણ અને દાદા પૌત્રો વચ્ચે પણ હોય છે જે આપણા સબંધોને અલગ તારવે છે. એવામાં નવસારી … Read more

લગ્નના 15 દિવસ પણ નહોતા થયા ને પત્નીએ બતાવ્યો અસલી રંગ ! પહેલા થયો ઝગડો અને પછી લોહિયાળ ખેલ…

હાલમાં જ ભાવનગરમાં કાળજું કંપાવી દેનાર દુઃખદ ઘટના બની છે. આ ઘટના જાણીને તમારું પણ કાળજું કંપી ઉઠશે. આ ઘટના દરેક લોકો માટે ચેતવણી સમાન છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂનાપાદરમાં એક લોહિયાળ બનાવ બન્યો છે. ખેતીકામ કરતા વજુભા જોરૂભા ગોહિલની કરપીણ હત્યા કરવામાં આવી. હત્યા કરનાર બીજું કોઈ … Read more

વાડીલાલની આઇસક્રીમ જરૂરથી ખાધી હશે પરંતુ કહાની નહીં જાણતા હોવ ! સોડાથી શરૂ કરી હતી દુકાન અને આજે છે કરોડોના માલિક

વાડીલાલ એ નામ આજે ભારતમાં કોઈને પણ નવું નથી. ૧૯૦૭માં શરૂ થયેલી આ ગુજરાતી કંપની આજે દેશની સૌથી મોટી અને સૌથી જૂની આઈસ્ક્રીમ કંપનીઓમાંની એક છે. ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી, વાડીલાલનું જાદુ લોકોના દિલ પર રાજ કરી રહ્યું છે. આ બ્રાન્ડની કહાની કંપનીના સ્થાપક વાડીલાલ ગાંધી સાથે શરૂ થાય છે. હાથથી ચાલતી સ્વદેશી આઈસ્ક્રીમ … Read more

અમેરિકામાં વધુ એક ગુજરાતીનું મોત ! એવી દુખદ ઘટના બની કે જાણીને રૂવાટા ઉભા થઈ જશે….

હાલમાં વધુ એક ગુજરાતનું વિદેશની ધરતી પર મોત થયું છે. આ દુઃખદ ઘટના દરેક વ્યક્તિઓ માટે ચેતવણી સમાન છે. જીવનમાં માણસ બે ઘડીની મોજ લેવા માટે મોતને આમંત્રણ આપી દે છે. આ બનાવ પણ એવો છે. મૂળ ગુજરાતી પાઇલટ જેમિન પટેલનું દુઃખદ નિધન થયું અને મોતનું કારણ એ હતું કે તેઓ પ્લેન ઉડાવી રહ્યા હતા, … Read more

ગુજરાતમાં નશાની હાલતમાં નબીરાએ 8 નિર્દોષ વ્યક્તિઓને કચડી નાખ્યા મૃત્યુ નો આંકડો ઉડાવી નાંખશે હોશ…

અમદાવાદનો બ્રિજ કાંડ વિષે તો આપ સૌ કોઈ જાણતા જ હશો, જેમાં એક સાથે અનેક માસૂમોના જીવ ગયા હતા. એ ઘટનાનો આરોપી તથ્ય પટેલ હાજ જેલના સરિયા ગણી રહ્યો છે તેવામાં આંણદ માંથી એક વધુ આવી જ ઘટના હાલ સામી વી છે જેમાં દારૂના નશામાં ધૂત નબીરાએ એક જ સાથે 8 લોકોને કચડ્યા હતા જેમાંથી … Read more

જોતાં વરઘોડે લાગી જે એવી રીતે નીકળી અંતિમ યાત્રા ! બેંડવાજા અને ગુલાલ સાથે…કારણ જાણી ઊડી જશે હોશ…

” મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ” અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં 29 વર્ષની કૂમળી વયે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલની આ કવિતા મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે. રાવજી પટેલે જાણતા હતા કે તેમનું મુત્યુ નજીકછે , આ જ કારણે આ કવિતા તેમને રચી. મોતને આપણે ત્યાં દુઃખદ પ્રસંગ તરીકે જોવામાં આવે છે, કારણ કે આ … Read more

અમદાવાદ જવાનું થાય તો આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતા નહીં ! 99 ટકા લોકોએ નથી જોવા આ સ્થળો…

અમદાવાદ, ગુજરાતનું સૌથી મોટું શહેર, તેના સમૃદ્ધ ઇતિહાસ, રંગબેરંગી સંસ્કૃતિ અને અદ્ભુત સ્થાપત્ય માટે જાણીતું છે. અહીં ફરવા લાયક સ્થળોની કોઈ અછત નથી, દરેક પ્રવાસીને મોહિત કરે છે. આજે આ બ્લોગ દ્વારા અમે આપને એવા સ્થળો વિશે જણાવીશું જે અમદાવાદ શહેરની મુલાકાતને યાદગાર બનાવી દેશે. ખરેખર અમદાવાદ જાઓ ત્યારે આ સ્થળોની મુલાકાત જરૂર લેજો.અડાલજની વાવ: … Read more

Exit mobile version