વલ્ડકપ જીત્યા બાદ સ્મૃતિ માંધાના બનશે દુલ્હન ! આ વ્યક્તિ સાથે કરશે શાદી?…જાણો આખી માહિતી…

gbhnv

ભારતની ક્રિકેટ મહિલા ટીમે વર્લ્ડ કપ 2025નું ટાઇટલ જીતી લીધું છે હવે વર્લ્ડ કપ પૂરો થયા બાદ સ્ટાર ઓપનર બેટર સ્મૃતિ મંધાના મ્યુઝિક કમ્પોઝર અને ડિરેક્ટર પલાશ મુછ્છલ સાથે નવેમ્બર 2025માં લગ્ન કરવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, સ્મૃતિ અને પલાશ 20 નવેમ્બરના રોજ સ્મૃતિના વતન, મહારાષ્ટ્રના સાંગલી ખાતે લગ્ન કરે તેવી શક્યતા છે. આ … Read more

કેનેડામાં વધુ એક ભારતીય યુવકતીની બેરહેમીથી કરવામાં આવી હત્યા ! ઘટના કઈક એવી હતી કે…

કેનેડામાં એક 27 વર્ષીય યુવતી અમનપ્રીતની બેરહેમીથી હ**ત્યા કરવામાં આવી હતી. જે કેસમાં પોલીસે હત્યારા 27 વર્ષીય મનપ્રીત સિંહ પર કેસ નોંધ્યો છે. અને તેની શોધખોળ પણ ચાલુ કરી છે, આ યુવતી મૂળ પંજાબના સંગરુરથી કેનેડા ગઈ હતી. અમનપ્રીતના કાકાએ 20મી તારીખે કેનેડામાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તેની … Read more

11 વર્ષનો છોકરો બની ગયો રાતોરાત કરોડપતિ ! મામા સાથે લોટરીની ટિકિટની જીદ કરતાં જ ખૂલ્યું કિસ્મત….

એક 11 વર્ષનો છોકરો કરોડપતિ બની ગયો. છોકરાનું નામ આરવ છે, જે મૂળ પંજાબના લુધિયાણાના હોશિયારપુરનો છે. તે તેના મામા સાથે હાલમાં લુધિયાણાના હૈબોવાલમાં રહે છે. 31 ઓક્ટોબરે તે બજારમાં ગયો ત્યારે તેણે લોટરીની દુકાન પર ભીડ જોઈને મામાને ટિકિટ ખરીદવા કહ્યું.જો કે મામાએ કહ્યું કે આ રમત સારી નથી. તેનાથી દૂર રહેવું જોઈએ. પણ … Read more

દ્વારકામાં વધુ એક ખેડૂતે કર્યો આપઘાત ! આપઘાતનું કારણ જ એવું હતું કે….જાણો આખી ઘટના…

હે ભગવાન…સુખી સંપન્ન ગુજરાતમાં ખેડૂતની દયનિય હાલત જોઈને રડું આવી જશે…દ્રારકાના 37 વર્ષીય ખેડૂત કરસનભાઈ વાવનોટિયાએ આપ**ઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. ગોલ્ડ લોન લઈને ખરીદેલું બિયારણ વરસાદથી નાશ પામતાં કરસનભાઈને ભારે નુકસાન થયું હતું. અને આ નુકશાનના કારણે પોતે આર્થિક સંકળામણ અનુભવતા હતા. તેથી માનસિક તણાવ અને નિરાશામાં આવી ખેડૂતે મો**તને વહાલું કર્યું હતું. … Read more

અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયેલ વ્યક્તિએ પહેલીવાર આપ્યું બયાન ! કહયું પ્લેન હાદસામાં બચી તો ગયો પરંતુ હજી….

12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 લોકોમાંથી એકમાત્ર બચી ગયેલા વિશ્વકુમાર રમેશ હજુ પણ પીડામાં છે.તેમને આ અકસ્માતમાં ખૂબ જ શારીરિક અને માનસિક પીડા સહન કરવી પડી હતી. તેઓ કહે છે, હું કદાચ સૌથી ભાગ્યશાળી હોઈશ પરંતુ આ અકસ્માતે મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.ડોકટરોએ તેમને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) … Read more

અમેરિકામાં વધુ 2 ભારતીયોની હત્યા ! ઘટના જ કઈક એવી બની કે જાણીને હૈયું કંપી ઉઠશે…..

ગ્વાટેમાલામાં બે ઈન્ડિયન યુવકોની ઘાતકી હ**ત્યા કરી દેવામાં આવી હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. પંજાબનો 21 વર્ષનો સાહિબ સિંઘ અને હરિયાણાનો 18 વર્ષનો યુવરાજ સિંઘ બંને સાથે જ અમેરિકા જવા નીકળ્યા હતા 2024માં જયારે સાહિબ અમેરિકા જવા નીકળ્યો ત્યારે વચ્ચે ડિસેમ્બર 19ના રોજ સાહિબ ગ્વાટેમાલા પહોંચ્યો જ્યાં તેને પકડી લઇ તેને માર મારતા વીડિયો … Read more

બૉલીવુડમાં માતમનો મહોલ ! બૉલીવુડ વધુ એક અભિનેતાનું નિધન…..

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેક એવા દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે જેને લઈને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે, હજી કાલે જ એક દિગ્ગજ અભિનેતાના નિધનના સમાચાર સામે આવ્યા હતા જેને લઈને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સન્નાટો છવાયો હતો એવામાં હાલ એક ફરી વખત દુઃખના વાદળો બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં … Read more

લગ્નના 4 મહિના જ થયા હતા અને શિક્ષક અને યુવકે કરી લીધી આત્મહત્યા ! આત્મહત્યાનું કારણ જાણી સૌ કોઈ હેરાન…

આત્મહત્યાના અનેક પ્રકારના બનાવો સામે આવતા હોય છે, ત્યારે  હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યો છે. આપણે અત્યાર સુધી સાંભળ્યુ હશે કે  યુવતીઓ પતિ કે સાસુના ત્રાસે જીવન ટૂંકાવી દે પરંતુ હાલમાં જ.અમદાવાદમાં 26 વર્ષના યુવકે પત્ની અ સાસુના ત્રાસથી કંટાળીને રિવરફ્રન્ટ પરથી આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું. યુવકે નદીમાં ઝંપલાવતા પહેલા બે વીડિયો બનાવ્યા … Read more

મોર્ડન એજ્યુકેશનને ટક્કર આપે તેવી છે અહિયાની સરકારી શાળા ! ભણતર એવું કે જોઈને ભલભલા….

અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જે ખૂબ જ રમુજી અને હાસ્ય બદલ્યો અને સાથે સાથે જ્ઞાનાત્મક વિડિયો સામે આવ્યો છે આ વિડીયો તમને હસવું તો અપાશે જ પરંતુ સાથે સાથ એ પણ શીખવશે કે શિક્ષણ કઈ રીતે આપવું જોઈએ ભલે આ વિડીયો લોકોને રમુજી લાગશે પરંતુ ખરેખર હકીકતમાં કઈ રીતે જ્ઞાન … Read more

રાજકોટમાં બે સગા ભાઈઓનું એક સાથે નિધન થતાં બધા હચમચી ગયા ! પહેલા થઈ ઉલ્ટી અને ત્યારેબાદ બન્યું કઈક એવું કે….

આપણે જાણીએ છે કે, દિવસે ને દિવસે અનેક પ્રકારના હત્યાના અને મોતના બનાવ બને છે, હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યો છે. બે સગાભાઈના રહસ્યમય સંજોગમાં મોત થતા ચકચાર મચી ગયો છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો રાજકોટના ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે બે સગાભાઈઓને ઉલટી થયા બાદ રાજકોટ સિવિલમાં એડમીટ કરવામાં … Read more

Exit mobile version