30-35 વર્ષની ઉમરમાં પણ લગ્નના થતાં હોય તો આ કરો, જાણો શું બોલ્યા બાપુ…

આજના મોડર્ન યુગમાં ટેકનોલોજી વધતા પ્રેમ લગ્નનું પ્રમાણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે સાથો સાથ ઘણા લોકોના મોટી ઉંમર હોવા છતાં લગ્ન ન થવાની સમસ્યામાં પણ આજકાલ વધારો થયો છે.

જો કે આ સમસ્યા માટે સામાન્ય રીતે પ્રેમ લગ્ન અને સોશિયલ મીડિયા ને જવાબદાર ગણવામાં આવતા હોય છે. પરંતું હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક સંતે આ સમસ્યા પાછળ માં બાપની ઓછી ધાર્મિકતા અને ભુલાઈ રહેલા સંસ્કારો ને જવાબદાર ગણાવ્યા છે.

સામે આવેલા વીડિયોમાં સંતનું કહેવું છે કે દીકરીને ભણાવવાની સાથસાથ રસોઈ પણ શીખવવી જોઈએ.સાથે જ દીકરી ક્યા જાય છે તેની કાળજી માં એ અને દીકરો શું કરે છે તેની કાળજી પિતાએ લેવી જોઈએ.

સંત નું કહેવું છે કે આપણી સંસ્કૃતિ ભુલાવી પશ્ચિમી રંગે રંગવા ને કારણે આ તમામ સમસ્યા થઈ રહી છે.સ્ત્રીઓ આજકાલ ઝાંસી ની રાણી, મહાભારત કે રામાયણ ને બદલે કામ વિનાની સિરિયલ જોવે છે.જેથી સંતાનોમાં પણ એ જ સંસ્કાર આવે છે.

સાથે જ મોબાઈલ પર વધુ પડતાં ઉપયોગ અને નકામી વસ્તુ જોવાથી પણ સંસ્કારનું પતન થાય છે તેમને કહ્યું આજકાલ માં બાપ દીકરીઓને એકલવાયા પરિવારમાં પરણાવવા નો આગ્રહ રાખે છે.

આ આગ્રહ પણ ખોટો છે જેને કારણે દીકરી એકલી પડી જાય છે.આ સંતનું કહેવું છે કે કોઈ જાતિ નીચી ઊંચી જોઈ દીકરો ન લાવો પરંતું ઘર પરિવાર સાચવે તેવી દીકરી લાવવી.

આ પણ વાંચો: આ કોઈ સેલેબ્રિટી નહીં પરંતુ છે ખેડૂતનો દીકરો, જેના પાસે છે 7 કરોડની રોલ્સ રિયલ્સ કાર જામનગરના રોડ પર જોવા લાગે છે ભીડ…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Comment