રાજકોટમાં સુરાપુરા બાપાનાં દર્શન કરીને પરત ફરી રહેલા પરિવાર સાથે બની ધ્રુજાવી નાખે તેવી ઘટના ! ટ્રક ચાલકે ફૂટબોલની જેમ ઉછળ્યાં તો પિતા અને પુત્ર…
કાળ ક્યારે જીવનના દ્વારે આવીને ઊભો રહી જાય એ કોઈ નથી જાણતું. આ જન્મ અને મૃત્યુ ઈશ્વરે પોતાના હાથમાં રાખ્યું છે અને આ જગતમાંથી વિદાયની વસમી વેળા કેવી હોય એ કોઈ જાણતું નથી. હાલમાં જ રાજકોટ-ભાવનગર હાઈવે પર ખારચિયા ગામ પાસે એક દુઃખદ ઘટના બની અને આ ઘટના પિતા પુત્રનું એકી સાથે નિધન થયું. ચાલો … Read more
