રડાવી દે તેવો કિસ્સો! જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયો આંતકવાદી હુમ!લો, 9થી વધુ ના થયા મોત….
દિવસે ને દિવસે આંતકવાદીઓઓ ત્રાસ વધી રહ્યો છે, હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના ખુબ જ દુઃખ દાયક પણ છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં રાજસ્થાનના ચાર યાત્રાળુઓનાં પણ મોત થયા છે, જેમાં બે વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. અન્ય એક યાત્રી ઘાયલ થયો … Read more
