ભાવનગરમાં લગ્નના દિવસે જ દુલ્હાએ કરી દુલ્હનની હત્યા ! કારણ જાણી ચોંકી જશો….
ભાવનગરમાં લગ્નના દિવસે એક દુલ્હાએ લોખંડની પાઈપ ફટકારીને તેની દુલ્હનની હ**ત્યા કરી નાખતાં ચકચાર મચી ગઇ છે. પ્રભુદાસ તળાવ એરિયામાં હિંમત રાઠોડની પુત્રી સોનીબેનના આજે લગ્ન હતા. સોની તેના દુલ્હાની રાહ જોઈ રહી હતી પરંતુ ખુશીનો પ્રસંગ પળવારમાં જ માતમમાં ફેરવાઈ ગયો. ભાવી પતિ સાજને લગ્નના દિવસે લોખંડની પાઈપ ફટકારીને સોનીની હ**ત્યા કરી નાખી. વહેલી … Read more
