બૉલીવુડ જગતમાં છવાયો સન્નાટો ! મશહૂર અભિનેતાનું થયું નિધન….

rfghy

ફિલ્મ ઉદ્યોગમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. હા, તમને જણાવી દઈએ કે ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે શુક્રવારે સવારે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. હા, તમને જણાવી દઈએ કે ફિલ્મ અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે સવારે નિધન થયું. … Read more

Exit mobile version