પારકાના દુખ તો ખજૂરભાઈ જ સમજી શકે ! બાપાએ “કહ્યું હું મરી જાવ તો સારુ” આ સાંભળી રડી પડ્યા ખજૂર ભાઈ અને….
પારકાનું દુઃખ સમજી જવું એ ખૂબ જ કઠિન છે, આ જગતમાં ભાગ્યે જ એવા કોઈ વ્યક્તિ હોય છે, જે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજીને તેની વેદના અનુભવી શકતા હોય છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું કે જેમણે પોતાનું જીવન બીજાના દુઃખો દૂર કરવા માટે સમર્પિત કર્યું છે. આ વ્યક્તિ એટલે ખજુરભાઈ. આપણે જાણીએ … Read more
