પતિએ છરીના ઘા ઝીંકીને પત્નીની કરી હત્યા ! ત્યારબાદ પોતે પણ કર્યો આપઘાત, કારણ જાણી સૌ કોઈ હેરાન…

gbhnv

સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘરકંકાસને લઈ પરિવાર વિખેરાઈ ગયો છે. પતિએ પત્નીની કરપીણ હત્યા કરી પોતે આપઘાત કરી લીધો છે. સંતાનમાં બંને દીકરીઓ એક વડોદરા અને બીજી અમદાવાદ અભ્યાસ કરે છે. ઘટનાની જાણકારી મળતા જ બંને દીકરીઓ સુરત આવી પહોંચી હતી. જોકે હાલ પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે.સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને સોનીની … Read more

Exit mobile version