દ્વારકામાં વધુ એક ખેડૂતે કર્યો આપઘાત ! આપઘાતનું કારણ જ એવું હતું કે….જાણો આખી ઘટના…

gbhnv

હે ભગવાન…સુખી સંપન્ન ગુજરાતમાં ખેડૂતની દયનિય હાલત જોઈને રડું આવી જશે…દ્રારકાના 37 વર્ષીય ખેડૂત કરસનભાઈ વાવનોટિયાએ આપ**ઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. ગોલ્ડ લોન લઈને ખરીદેલું બિયારણ વરસાદથી નાશ પામતાં કરસનભાઈને ભારે નુકસાન થયું હતું. અને આ નુકશાનના કારણે પોતે આર્થિક સંકળામણ અનુભવતા હતા. તેથી માનસિક તણાવ અને નિરાશામાં આવી ખેડૂતે મો**તને વહાલું કર્યું હતું. … Read more

Exit mobile version