વડાપ્રધાન મોદીજી ના માતા હીરાબેને 20 વર્ષ પહેલા કરી હતી મોટી ભવિષ્યવાળી, દેશભરમાં પડ્યા હતા પડઘા, જાણો…

sdfv

ભારતદેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ની માતૃશ્રી હીરાબા નું 30 ડીસેમ્બર વહેલી સવારે નિધન થયું હતું દેશભરમાં દુઃખ નો માહોલ વ્યાપી જવા પામ્યો હતો નરેન્દ્ર મોદી પણ પોતાના ભાઈ પ્રહલાદ મોદીના ઘેર ગાંધીનગર આવ્યું પહોંચ્યા હતા અને નતમસ્તક થઈને પોતાની માતાના પાર્થીવ દેહ પાસે રડવા લાગ્યા હતા. ગરીબીમાં પોતાના સંતાનો નો ઉછેર કરતી માતાના પાર્થિવ … Read more

કોણ છે આનંદ જૈન, જેમને માનવામાં આવે છે ધીરુભાઈ અંબાણીનો ત્રીજો દીકરો, જાણો….

બધા જાણે છે કે ધીરુભાઈ અંબાણીને બે પુત્રો છે, મુકેશ અંબાણી અને અનિલ અંબાણી, પરંતુ શું તમે જાણો છો કે ધીરુભાઈ અંબાણીને ત્રીજો પુત્ર પણ છે. વાસ્તવમાં, જય કોર્પ લિમિટેડના ચેરમેન આનંદ જૈન ધીરુભાઈ અંબાણીના ત્રીજા પુત્ર હોવાનું કહેવાય છે. આનંદ જૈન પાસે રિયલ એસ્ટેટ ફાઇનાન્સ અને કેપિટલ માર્કેટ સહિત ઘણા ક્ષેત્રોમાં લગભગ ત્રણ દાયકાનો … Read more

Exit mobile version