અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયેલ વ્યક્તિએ પહેલીવાર આપ્યું બયાન ! કહયું પ્લેન હાદસામાં બચી તો ગયો પરંતુ હજી….
12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 લોકોમાંથી એકમાત્ર બચી ગયેલા વિશ્વકુમાર રમેશ હજુ પણ પીડામાં છે.તેમને આ અકસ્માતમાં ખૂબ જ શારીરિક અને માનસિક પીડા સહન કરવી પડી હતી. તેઓ કહે છે, હું કદાચ સૌથી ભાગ્યશાળી હોઈશ પરંતુ આ અકસ્માતે મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.ડોકટરોએ તેમને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) … Read more
