જીવનની મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે લોકો આપઘાત કરવાનું પગલું ભરી લે છે, ખરેખર આત્મહત્યા કરવી એ પાપ છે. જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ હોવા છતાં એ દુઃખને સ્વીકારીને તેનો સામનો કરશો તો દુઃખ પણ જતું રહેશે. આપણે જાણીએ છે કે ગુજરાતમાં અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં એક કિશોરી એ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું.
આ બનાવ અંગે વિગતવાર માહિતિ જાણીએ કે આખરે ક્યાં કારણોસર યુવતીએ આત્મહત્યા કરી. મીડિયા દ્વારા જાણવા મળેલ માહિતી અનુસાર કામરેજ પરબગામ સ્થિત આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-8માં આવેલા એમ્બ્રોડરી ખાતાની ઉપર રહેતા અરુણદાસ માર્કેટિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમજ પત્ની પણ એમ્બ્રોડરી ખાતામાં સફાઇ કામદારનું કામ કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
