સુરતની હોસ્ટેલમાં રહેલી વિધ્યાર્થીએ કર્યો આપઘાત ! કારણ જાણીને હૈયું કંપી જશે…

સુરતમાં કડોદરાની શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ સંકુલમાં અભ્યાસ કરતી એક નર્સિંગની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મૃતક વિદ્યાર્થિનીનું નામ જિગીષા ગાયકવાડ છે,

અને તે મૂળ નવસારી વાંસદા ગામની રહેવાસી હતી અને કોલેજની હોસ્ટેલમાં જ રહેતી હતી. ત નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. તેણે હોસ્ટેલના રૂમમાં નાયલોનની દોરી વડે ગળે ફાં* ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું.

આચાર્યને આ મામલે જાણ થતા તેમણે તાત્કાલિક 108ને બોલાવી પણ ટીમે આવીને તપાસ કરતા જિગીષાને મૃત જાહેર કરી હતી.એની પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી

આ પણ વાંચો:છોકરીઓન 25 વર્ષે લગ્ન થતાં અનિરુદ્ધાચાર્યની મોટી ટિપ્પળી ! કહ્યું લગ્ન પહેલા ગણી જગ્યાએ મોહ મારી…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version