શું તમે જાણો છો ઘરમાં ભગવાનના કેટલા ફોટા રાખવા જોઈએ ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર….

rfghy

ઘરમાં ભગવાનના ફોટા અને મૂર્તિઓ રાખવાના કેટલાક સરળ નિયમો છે. ફક્ત એક જ મૂર્તિ રાખો, યોગ્ય દિશા પસંદ કરો, તૂટેલા કે ધૂળવાળા ફોટા ન રાખો અને મંદિરને સ્વચ્છ રાખો. આ નાની વાસ્તુ ટિપ્સ માત્ર સકારાત્મક ઊર્જા જ નહીં પણ તમારા ઘરને ભક્તિ અને શાંતિનું સાચું સ્થાન પણ બનાવે છે.આપણા ઘરમાં ભગવાનના ફોટા અને મૂર્તિઓ ફક્ત … Read more

20 વર્ષ પહેલા દાદીએ વાવ્યું હતું પીપળાનું ઝાડ, દીકરાની જેમ ઉછેર કરીને મોટું કર્યું, કાપી નાખ્યું તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા દાદા…

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, લોકો તેને પ્રકૃતિનો પ્રેમ અને ભાવનાઓ સાથે જોડીને જોઈ રહ્યા છે. આ મામલો છત્તીસગઢના સર્રાગોંદી ગામનો છે. અહીં એક વૃદ્ધ મહિલા કપાયેલા પીપળના ઝાડને પકડીને પોક મૂકીને રડી રહ્યા છે. જાણકારી અનુસાર, દાદીમાએ 20 વર્ષ પહેલા પોતાના હાથે પીપળનું ઝાડ વાવ્યું હતું. તેઓ આ ઝાડને દીકરાને … Read more

હાઇવે પર ગાડી ચેક કરતાં ગાડીમાંથી મળ્યા કરોડો રૂપિયા, પોલીસ અંદરોઅંદર વહેચી લીધા, અસલી ખેલ તો પછી શરૂ થયો…

મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાં પોલીસ પર ગંભીર આરોપ લાગ્યો છે. આરોપ છે કે પોલીસે હવાલાના 1 કરોડ 45 લાખ રૂપિયાની રકમ લૂંટી લીધી. આ ઘટના સિવાનીના બંડોલ વિસ્તારમાં થઈ હતી. આ મામલામાં 1 સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સહિત કુલ 10 પોલીસવાળાને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટના 8-9 ઓક્ટોબરની રાતે બની હતી. એક રિપોર્ટમાં જણાવ્યા … Read more

દિવાળીના આજુબાજુ ગુજરાતમાં થશે વરસાદ ! અંબાલાલ પટેલે કરી આગાહી…

રાજ્યમાં હવે વહેલી સવારે અને સાંજ બાદ ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે બપોરે કાળઝાળ ગરમી પડી રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું તો વિખેરાઈ ગયું છે. જોકે, હિંદ મહાસાગરમાં નવી સિસ્ટમ સર્જાઈ રહી છે. આ સિસ્ટમના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવશે કે નહીં તે અંગેનું અનુમાન જોઈએ. આજે આપણે દિવાળીની આસપાસ ગુજરાતનું હવામાન … Read more

બૉલીવુડ જગતમાં છવાયો સન્નાટો ! મશહૂર અભિનેતાનું થયું નિધન….

ફિલ્મ ઉદ્યોગમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. હા, તમને જણાવી દઈએ કે ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે શુક્રવારે સવારે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. હા, તમને જણાવી દઈએ કે ફિલ્મ અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે સવારે નિધન થયું. … Read more

માત્ર 4 હજાર રૂપિયાથી અથાણું વેચવાની શરૂઆત કરી હતી આ માંઆ દીકરીએ ! આજે કમાય છે લાખો માં….

આજે આપણે એક એવા યુવાનની વાત કરીશું જેણે માત્ર 19 વર્ષની ઉંમરે એક સફળ બિઝનેસ સ્થાપ્યો છે. અમિત પ્રજાપતિ મધ્યપ્રદેશના અશોકનગરના રહેવાસી છે અને તેમણે તેમની માતા સરોજ પ્રજાપતિ સાથે મળીને ‘મોમ્સ પિકલ્સ’ નામની એક અનોખી અચાર બનાવતી કંપની શરૂ કરી છે. અમિતની આ પ્રેરણાદાયી વાર્તા એક એવા યુવાનની છે જેણે પોતાના ગામ અને મહિલાઓના … Read more

15000 કરોડનું એન્ટેલિયા ઘર હોવા છતાં મુકેશ અંબાણી 26માં માળે જ કેમ રહે છે ? આ છે મોટું કારણ

એશિયાના સૌથી ધનિક પરિવાર તરીકે અંબાણી નામ મોખરે આવે છે, સૌથી ખાસ વાત એ છે કે ૭.૫ લાખ કરોડની સંપત્તિ ધરાવનાર અંબાણી પરિવાર દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંથી એક એન્ટિલિયામાં રહે છે. આ 27 માળના આ ઘરની કિંમત 15,000 કરોડ રૂપિયાથી વધુ હતી. એન્ટિલિયા તેની વિશેષતાઓ, શાનદાર પાર્ટીઓ, સુરક્ષા અને અન્ય ઘણા કારણોસર હંમેશા ચર્ચામાં રહે … Read more

ફૂલ જેવા બાળકના હાથે ફાયરિંગ! નર્સરીના બાળકે ત્રીજા ધોરણના બાળકને મારી ગોળી, સ્કૂલબેગમાં લાવ્યો હતો ગન…..જાણૉ પુરી ઘટના

હાલમાં જ એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, આ ઘટના દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, નર્સરીમાં અભ્યાસ કરતા બાળકે 10 વર્ષના વિધાર્થી પર ગોળી ચલાવી. આ બનાવને કારણે બાળક ઇજાગ્રસ્ત થયેલ છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે, આખરે બનાવ શું બન્યો છે. પ્રાપ્ત … Read more

એન્ટેલિયામાં રહેવા ગયેલા મુકેશ અંબાણીના ઘરનું પહેલું જ બિલ એટલું બધુ આવ્યું કે જોઈને સમ્મર છૂટી જશે….

મુકેશ અંબાણી માત્ર ભારતના જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર લોકોની યાદીમાં મોખરે છે, મુકેશ અંબાણી ‘એન્ટિલિયા’માં રહે છે, જે 27 માળની આલીશાન ઇમારત છે. આજે અમે આપને એક એ વાત જણાવીશું જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. તમને જાણીને નવાઈ લાગશે કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરને બનાવવામાં ચાર વર્ષ લાગ્યા હતા. એન્ટિલિયા … Read more

આવા અનોખા લગ્ન ક્યારેય નહીં જોયા હોય ! બે યુવતીઓ સાથે આ યુવક કરશે મંડપમાં લગ્ન…

હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક લગ્નની કંકોત્રી વાયરલ થઈ રહી છે. વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં ખરેખર એક અનોખો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે! આ સમાચાર સાંભળીને તો કોઈ પણ ચોંકી જાય. લગ્ન કંકોત્રી પર સામાન્ય રીતે એક વર અને એક કન્યાનું નામ હોય છે, પરંતુ આ કંકોત્રી તો સાવ … Read more

Exit mobile version