લ્યો બોલો, 70 વર્ષના દાદાએ 28 વર્ષની કન્યા સાથે વસાવ્યો સંસાર, કઈક આ રીતે શરૂ થઈ હતી પ્રેમ કહાની…

dfvgb

પ્રેમ ગમે તે ઉંમરે થઇ શકે છે અને પ્રેમને કોઈ બંધન નથી નડતું. પ્રેમ ન તો રંગ, રૂપ કે જાતિ અને જ્ઞાતિ જુએ છે. બસ લાગણીનું બંધન જ લોકોને જીવનભર માટે સાથે રાખે છે. હાલમાં જ એક પ્રેમ કહાની ચર્ચામાં આવી છે, ચાલો અમે આપને આ અનોખી પ્રેમ કહાની વિષે જણાવીએ. વાત જાણે એમ છે … Read more

શોમાં બાબુરાવની એક્ટિંગ કરવી કપિલ શર્માને પડી ભારે, ઠોક્યો 1 કરોડ નો કેસ, જાણો માહિતી…

કપિલ શર્માનો કોમેડી શો બાબુરાવનું અનુકરણ કરવા બદલ વિવાદમાં આવ્યો છે. કપિલના શો અને નેટફ્લિક્સને ₹25 કરોડની નોટિસ મોકલવામાં આવી છે. હેરા ફેરી ફ્રેન્ચાઇઝના માલિક અને નિર્માતા ફિરોઝ નડિયાદવાલાના વકીલે જણાવ્યું છે કે આઇકોનિક પાત્રનો ઉપયોગ પરવાનગી વિના કરવામાં આવ્યો છે. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના આ સીઝનના અંતિમ એપિસોડનો પ્રોમો તાજેતરમાં રિલીઝ થયો છે, … Read more

33 વર્ષની ઉમરમાં સેલેના ગોમેઝ રચાવી ગુપચુપ શાદી, જાણો કોણ છે તેમના પતિ….

દુનિયાની સૌથી મોટી સેલિબ્રિટી અને ગાયિકા સેલેના ગોમેઝ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સેલેનાએ 33 વર્ષની ઉંમરે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. સેલેનાના લગ્નના સમાચાર દુનિયાભરમાં આગની જેમ ફેલાઈ ગયા છે. સેલેનાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ બેની બ્લેન્કો સાથે લગ્ન કર્યા છે. સેલેના છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છે. તેની સગાઈ પછી, તેણે તેના મિત્રો … Read more

8 વર્ષની મશહૂર ટીવી એક્ટરની એપાર્ટમેંટમાં આગ લાગવાથી થયું નિધન, નામ જાણીને નહીં થાય યકીન..

ટીવી શો “વીર હનુમાન” અને “શ્રીમદ રામાયણ” ના 8 વર્ષના બાળ કલાકાર વીર શર્માનું અવસાન થયું છે. વીર, તેના 15 વર્ષના ભાઈ શૌર્ય શર્મા સાથે ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. આ સમાચારથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી. એક બહુમાળી ઇમારતમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી હતી. … Read more

દિવાળી આવતા પહેલા જ કેનેડામાંથી આવ્યા દુખદ સમાચાર, એક જ સાથે ગુજરતીઓના નિધન….ઘટના જ એવી બની કે…

એક તરફ દિવાળીનો માહોલ છે, ત્યારૅ દુઃખદ સમાચાર આવ્યા છે. વિદેશની ધરતી પર ફરી ગુજરાતીઓને મોત મળ્યું છે, પ્રાપ્ત થયેલ અહેવાલ અનુસાર કેનેડાના ટોરોન્ટોમાં ભયાનક અકસ્માતમાં ચાર યુવકોના મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતી યુવકોનો સમાવેશ થાય છે. ચારેય યુવકો ટેસ્લા કારમાં સવાર હતા. કાર રેલિંગ સાથે અથડાતાં કારની બેટરીમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માત બાદ … Read more

ભાવનગરમાં બન્યો જોરદાર કિસ્સો, એક જ સાથે નીકળી પિતા અને પુત્રની અંતિમ યાત્રા, સર્જાયા કરુણ દૃશ્યો…

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશભાઈ પરમારનું ગોળીબારમાં મૃત્યુ થયું હતું.તેમના મુત્યુના કારણે ભાવનગરમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું. મૃતક સ્મિત અને યતીશભાઈના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યા હતા અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાપ-દીકરાની અંતિમ વિધિમાં ભાવનગરવાસીઓ … Read more

ગુજરાતના આ કોટડીયા પરિવાએ ભર્યું 16 કરોડનું મામેરું, જાણો શું શું આપ્યું મામેરામાં…

મામેરા તો તમે ઘણા જોયા હશે પરંતુ હાલમાં એક મામેરાએકોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. કોટડીયા પરિવારે એવું મામેરું ભર્યું છે કે આંકડા સાંભળીને તમારા હોશ ઉડી જશે! આ મામેરાની કિંમત કોઈ નાની-સૂની નથી, પૂરા 16 કરોડ રૂપિયા જેટલી છે! ખરેખર આવું મામેરૂ જોઈને કોઈપણ આશ્ચર્ય પામી જાય કારણ કે 16 કરોડ નાની રકમ ન કહેવાય! … Read more

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં ફરી સક્રિય થઈ મોટી સિસ્ટમ….

હાલમાં જ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસો માટે માવઠા અને વાવાઝોડા સહિતના હવામાન પલટાની આગાહી કરી છે. આગાહી પરમાનાએ 21 મેથી 31 મે સુધી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે, જે ગરમીથી રાહત આપશે પણ સાથોસાથ કેટલાક પડકારો પણ લાવશે. અંબાલાલ પટેલ અનુસાર, 21 મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. … Read more

અભિનંદન, ભાઈજાન સલમાન ખાન બનશે બાળકના પિતા, જાણો લગ્ન વગર કઈ રીતે બન્યા પિતા…

ભાઈજાન પિતા બનશે. કાજોલ અને ટ્વિંકલના શોમાં આ જાહેરાત કરવામાં આવી હતી. સલમાનને પોતાનું બાળક થશે. ભાઈજાનનો ચોંકાવનારો ખુલાસો. હા, આ ચોંકાવનારો છે, પણ સાચો છે. બોલીવુડના દબંગ સલમાન ખાને એક એવો ખુલાસો કર્યો છે જેનાથી તેના લાખો ચાહકો ખુશ થઈ ગયા છે. સલમાન ખાને કહ્યું છે કે તે ટૂંક સમયમાં પિતા બનશે. ભાઈજાનના લગ્નની … Read more

50 હજારના રોકાણથી શરૂ કરો આ ખેતી, વર્ષે થશે લખોમાં કમાણી…

ખેડૂત મિત્રો અત્યારે ખેતી માં પણ દવા-ખર્ચા વધી જતા ખેડૂતો ને પણ જોઈએ એવું મળતર રહેતું નથી એવામાં કપાસ જેવી ખેતી જે અત્યાર ના સમય માં પેહલા જેવું ઉત્પાદન આપતું નથી. કારણ કે અલગ અલગ પ્રકારની દવાઓ નાખીને જમીન માં જે સારા તત્વો હતી એ નષ્ટ પામ્યા પણ અત્યારે ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓર્ગેનિક ખેતી ની … Read more

Exit mobile version